ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને ફરી પોતાની નાપાક હરકતો શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ડ્રોન હુમલા અને ગોળીબારના અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાને માત્ર ચાર કલાકમાં જ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં સરહદ પર તણાવનું વાતાવરણ યથાવત રાખ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેના દ્વારા જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરીથી ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને સાથે સાથે ભારે ગોળીબાર પણ કરવામાં આવી રહ્યો છે. ભારતીય સુરક્ષા દળો આ હુમલાઓનો મક્કમતાથી જવાબ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMજામનગર: મુખ્યમંત્રીના આગમન પહેલા ટાઉનહોલમા પોલીસ દ્વારા ચેકીંગ
June 06, 2025 06:40 PMભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech