હાલ હાજા ગગડાવતી ઠંડી પડી રહી છે. અનેક વિસ્તારમાં ફટપાથ પર જ ગરીબ લોકો આશરો લઈ રહ્યા છે. મહાનગરપાલિકા દ્રારા જૂનાગઢમાં ફટપાથ પર અથવા ખુલ્લ ી જગ્યા પર આશરો લેતા ઘરવિહોણા અને જરીયાતમદં લોકો માટે ચાર જેટલા આશ્રયગૃહ કાર્યરત છે. જેમાં જરિયાતમદં લોકો દ્રારા આશ્રયસ્થાનમાં આશ્રય લેવામાં આવે તે માટે મહાનગર પાલિકાના કમિશનર ડો.ઓમ પ્રકાશની સુચના અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ પંડિત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત યુ.સી.ડી.શાખા દ્રારા સ્પેશિયલ નાઈટ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જેમાં ફટપાથ તથા ખુલ્લી જગ્યા પર સુતા મજૂરો, ભિક્ષુકો અને જરિયાતમદં લોકોને સમજૂત કરી આશ્રય સ્થાન પર આશરો લેવા માટે મહાનગર પાલિકાની ટીમ અને જર પડે ત્યાં પોલીસ વિભાગને સાથે રાખી આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
ઘરવિહોણા અને જરીયાતમદં લોકોને આશ્રય સ્થાન સુધી પહોંચી શકે અને ઠંડીથી રક્ષિત શકે તે માટે શહેરીજનોને ઘરવિહોણા અને જરીયાતમદં લોકો માલુમ પડે તો મહાનગર પાલિકા દ્રારા સંચાલિત આશ્રય સ્થાન ત્રીજો માળ, સોરઠ ભવન, ગાંધી ચોક પાસે અને નરસિંહ મહેતા ચોરા પાસે આવેલ આશ્રય સ્થાનના મેનેજર અલ્તાફભાઈ કુરેશી મો. ૯૮૨૫૪૬૪૪૦૩, પીયુશભાઇ જાદવ મો.૭૬૨૧૦૭૮૫૭૪ અનેઅતીકભાઈ જાગા મો.૮૮૪૯૭ ૩૪૩૨૫ પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech