ભાણવડના પાસ્તર ગામે મોરને ઘાયલ કરતા શ્વાન

  • October 19, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અપાયું નવજીવન


ભાણવડના પાસ્તર ગામે એક મોરને શ્વાન દ્વારા ઘાયલ કરાતા મોર ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિકોએ આ ઘાયલ મોરને છોડાવી અને એનિમલ લવર્સ ગૃપને જાણ કરતા અશોકભાઈ ભટ્ટ તથા ટીમના અન્ય સભ્યો સ્થળ પર દોડી જઇ ઘાયલ મોરને સારવાર આપી હતી. ત્યારબાદ મોરને વધુ સારવાર અર્થે જીવદયા હોસ્પિટલ - ગણેશગઢ ખાતે રીફર કરી અને ઘાયલ મોરને નવજીવન અપાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application