એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અપાયું નવજીવન
ભાણવડના પાસ્તર ગામે એક મોરને શ્વાન દ્વારા ઘાયલ કરાતા મોર ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિકોએ આ ઘાયલ મોરને છોડાવી અને એનિમલ લવર્સ ગૃપને જાણ કરતા અશોકભાઈ ભટ્ટ તથા ટીમના અન્ય સભ્યો સ્થળ પર દોડી જઇ ઘાયલ મોરને સારવાર આપી હતી. ત્યારબાદ મોરને વધુ સારવાર અર્થે જીવદયા હોસ્પિટલ - ગણેશગઢ ખાતે રીફર કરી અને ઘાયલ મોરને નવજીવન અપાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કોલેરાનો રોગચાળો ફેલાતો અટકાવવા પ્રતિબંધાત્મક આદેશો મુકાયા...જાણી લો
October 21, 2024 10:51 PMપોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર રોડ સેફટી કમિટીની બેઠક...હેલ્મેટને લઈ કહી દિધી આ મોટી વાત
October 21, 2024 10:28 PMરાજય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ...આટલા હજાર મળશે બોનસ
October 21, 2024 07:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech