પોરબંદરમાં ગૌમાતાને થયું ઘાસચારાનું વિતરણ

  • August 23, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

‘સેવા એ જ સંગઠન’ના સુત્રને સાર્થક કરતા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સેવાભાવિ સભ્ય નવ્યાબેનના જન્મદિન નિમિત્તે રોહિતસિંહબાપુની ગૌશાળા ખાતે ગૌમાતાને નિરણનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ સેવાકાર્યમાં સાથી ચેરીટેબલ ટ્રસ્ટના પર્થદર્શક કિરીટભાઈ મોઢવાડિયા,પ્રમુખ રવિભાઈ નેભનાણી, ઉપપ્રમુખ ચંદુભાઈ જોશી,અતુલભાઇ રાજયગુ‚ ઉપસ્થિત રહ્યા હતા.તેની તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application