જૈન યંગ એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા જામનગર દ્વારા ૨૫ જિનાલયોમાં ફુલ વિતરણ કરાયા હતા. તેમજ કુતરાને રોટલા, પંખીને ચણ આપી માનવ પ્રત્યેની જવાબદારી દેખાડી હતી.અને પ્રદર્શન ગ્રાઉન્ડમાં બાળકોને પતંજલિ, ગુડે, કેસ્યુ બીસ્કીટના પેકેટ વિતરણ કરાયા હતા,શિયાળીની કાતિલ ઠંડીમાં ગરીબો તેમજ જરૂરિયાત મંદ લોકોને દરેડ ફેશથ્રીમાં ધાબળા વિતરણ કરવામાં આવેલ હતા.આ સિઝનમાં ૭૦૦ ધાબળા જુદા જુદા વિસ્તારમાં વિતરણ કરાયા હતા. આ કાર્યક્રમ સરળતાથી પંકજભાઈ બી. મ્હેતા, બીપીનભાઈ મ્હેતા દ્વારા લાભાર્થી પરિવારના સહયોગ સાથે કરવામાં આવેલ હતું, લગભગ ૬૦૦ જેટલા ઝુંપડા અને સાત જેટલા વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને વિતરણ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઈલો તૈનાત કરી
March 31, 2025 10:17 AMબુલેટ ટ્રેનની મુસાફરી માટે 4 વર્ષ રાહ જોવી પડશે, જાણો અત્યારસુધીમાં કેટલું કામ પૂર્ણ થયું
March 31, 2025 10:13 AMવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech