જામનગર...
સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા આયોજન, ઇટ્રા દ્વારા ડાયાબિટીશ સંબંધિત યોગાભ્યાસ શિબિર...
આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન જામનગર ખાતે સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા તા. ૨૪-૦૨-૨૦૨૫ થી ૧૦-૦૩-૨૦૨૫ સુધી સવારે ૯ થી ૧૦ અને સાંજે ૫ થી ૬ દરમિયાન ડાયાબિટિશ સંબંધિત યોગાભ્યાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિરમાં નામ નોંધણી તથા ભાગ લેવા માટે સ્વસ્થવૃત્ત વિભાગ, પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ બિલ્ડિંગ, ડૉ. પી. એમ. મહેતા રોડ, આઇ.ટી.આર.એ. કેમ્પસ જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાના નિયામક પ્રો. તનુજા નેસરી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રિકેટ સટ્ટાનું મોટું નેટવર્ક ઝડપાયું: રાકેશ રાજદેવ,મીતના નામ ખુલ્યા
February 21, 2025 03:25 PMકોસ્મોપ્લેકસની નજીક બસમાં ધડાકાભેર બુલેટ અથડાઈ: બે ભાઈઓને ગંભીર ઇજા
February 21, 2025 03:23 PMશેરબજાર ડાઉન: સેન્સેકસમાં ૬૨૩ પોઈન્ટનો થયો કડાકો
February 21, 2025 03:22 PMઅમેરિકાએ વિવાદિત ૨.૧ કરોડ ડોલર ભારતને નહીં બાંગ્લાદેશને આપ્યા હતા
February 21, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech