સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા આયોજન, ઇટ્રા દ્વારા ડાયાબિટીશ સંબંધિત યોગાભ્યાસ શિબિર

  • February 19, 2025 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર...

સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા આયોજન, ઇટ્રા દ્વારા ડાયાબિટીશ સંબંધિત યોગાભ્યાસ શિબિર...

આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન જામનગર ખાતે સ્વસ્થવૃત્ત વિભાગ દ્વારા તા. ૨૪-૦૨-૨૦૨૫ થી ૧૦-૦૩-૨૦૨૫ સુધી સવારે ૯ થી ૧૦ અને સાંજે ૫ થી ૬ દરમિયાન ડાયાબિટિશ સંબંધિત યોગાભ્યાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં નામ નોંધણી તથા ભાગ લેવા માટે સ્વસ્થવૃત્ત વિભાગ, પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ બિલ્ડિંગ, ડૉ. પી. એમ. મહેતા રોડ, આઇ.ટી.આર.એ. કેમ્પસ જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાના નિયામક પ્રો. તનુજા નેસરી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application