શનિવારે ઇસ્કોન દ્વારા સાતરસ્તાથી ઇસ્કોન મંદિર સુધીની ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, માર્ગમાં ઠેર-ઠેર ભકતોએ ભગવાન જગન્નાથજીને નમન કયર્િ હતાં, સાતરસ્તા પાસે કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ભાજપના જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, સ્ટે.કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિતના અગ્રણીઓએ ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યો હતો અને ઇસ્કોન મંદિરના સંચાલકોએ માર્ગમાં ઠેર-ઠેર પ્રસાદનું વિતરણ કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'અમે ત્રણ દાયકા સુધી યુએસ અને પશ્ચિમી દેશોમાટે આતંકી સંગઠનોને ટેકો આપ્યો: પાકિસ્તાન
April 25, 2025 02:47 PMનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech