છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદર થઈ જામનગર જતી ટ્રેન સૌરાષ્ટ્ર મેલને વાયા જામ-જોધપુર જેતલસર દોડાવવામાં આવે તો આ ટ્રેનમાં જબરદસ્ત ટ્રાફિક મળે અને આ વિસ્તારને લાંબા ટ્રેની સુવિધા પણ મળી શકે જામ-જોધપુર વિસ્તારમાંથી બરોડા અમદાવાદ સુરત નિયમિત ખાનગી દશથી પંદર બસો ઉપડતી હોય છે વેપાર,ધંધા તેમજ વહેવારીક રીતે જામજોધપુર પંથક આ મેગા સીટી ગામેથી જોડાયેલ હોય છે.
તેથી પોરબંદર જામનગર થઇ દોડતી સોરાષ્ટ્ર મેઈલ જો જામજોધપુર જેતલસર દોડાવવામાં આવે તો પોરબંદર જામનગર વિસ્તારમાં જે આ ટ્રેનમાં નહીવત પેસન્જરોને ટ્રાફિક મળે છે તેમાના કરતા અનેક ગણો પેરન્જરોનો ટ્રાફિક વાયા જામજોધપુર જેતલસર રૂટમાં મળી શકે તેમ છે અને સરકારને આવકનો અનેક ગણો વધારો પણ થાય તેમ છે તેમ જામજોધપુર શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કંટારીયાએ જણાવી સૌરાષ્ટ મેઈલ ટ્રેનને વાયા જામજોધપુર જેતલસર દોડાવવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech