પોરબંદરમાં દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે પાઠવાઇ પુષ્પાંજલિ

  • September 25, 2024 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં ભાજપના પથદર્શક ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતી નિમિત્તે ચોપાટી પાસે આવેલી તેમની પ્રતિમા સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પૂર્વ કેબીનેટમંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ પટેલ, નગરપાલિકાના  પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application