સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી સાળંગપુરમાં દાદાને મિક્સ ફુલોનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.
કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા હતા. આ સાથે ગુલાબ, ઓર્કિડ અને સૂર્યમુખીના ફુલો સિંહાસનને મિક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો. હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, દાદાને જરદોશી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે મિક્સ ફુલોનો સિંહાસને શણગાર કરાયો છે. તો દાદાને કેળા,કેરી,સંતરા, મોસંબી,ત રબુચ,અનાનસ વિગેરે ફ્રુટનો અન્નકૂટ પણ ધરાવાયો છે. જેને પ્રસાદમાં ભક્તોને આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ગુરૂદ્વારા ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજને આકર્ષક ચિત્રો સાથે રંગરૂપ આપવાનું શરૂ કરાયું
June 05, 2025 12:59 PMવિશ્વ પર્યાવરણ દિવસની જામનગર મહાનગરપાલિકા પાલિકા દ્વારા ઉજવણી
June 05, 2025 12:56 PMજામનગર જિલ્લાના એસપીનો વિશ્વ પર્યાવરણ દિવસે જિલ્લાની જનતાને સંદેશો
June 05, 2025 12:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech