આગામી ૧૦થી ૧૩ મે દરમિયાન સંપુર્ણ ગુજરાતમાં વસતા સિંહની ગણતરી કરવાનો નિર્ણય સરકારે કર્યેા છે. છેલ્લે થયેલી સિંહ ગણતરીના આંકડા પરથી એ તારણ નિકળ્યું છે કે, ગુજરાતમાં સિંહોની સંખ્યા ઝડપથી વધી રહી છે, જેથી સિંહો માત્ર જંગલમાં જ નહીં પણ હવે માનવ વસાહતોમાં અવારનવાર નજરે આવે છે. ત્યારે સરકારે આ બાબતે વ્યૂહરચના બનાવી છે કે સિહોની અવરજવર જે જિલ્લામાં છે તે તમામ જિલ્લાઓમાં વસ્તી ગણતરી હેઠળ આવરી લેવા જોઈએ આ માટે ખાસ એ આઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
સિંહોની ૧૬મી વસ્તી ગણતરી ૧૦થી ૧૩ મે દરમિયાન યોજાનાર છે. જે જિલ્લ ામાં પ્રથમ વખત એ તમામ જિલ્લા માં એ.આઈ.ટેકનોલોજી ના ઉપયોગથી વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે સામાન્ય સંજોગોમાં દર પાંચ વર્ષે થતી આ ગણતરી હવે લગભગ દસ વર્ષે કરવામાં આવી રહી છે.
કોરોના મહામારીને કારણે ૨૦૨૦માં પૂરતી તૈયારી સાથે વિધિવત ગણતરી કરી શકાઈ નહોતી, જેના કારણે આ વખતે તે વધુ મહત્વની બની છે. વન વિભાગ દ્રારા જાણવા મળ્યું છે કે, આ ગણતરી બે તબક્કામાં ૨૪–૨૪ કલાક ચાલશે.
અહીં નોંધવું જરી છે કે એસીઆરટીસી હોય એકમાત્ર નિવાસ્થાન ગીર ઉપરાંત અન્ય ૧૧ જિલ્લામાં વસવાટ શ કર્યેા છે ૨૦૨૦ ની ગણતરી મુજબ ૬૭૪ સિંહની નોંધણી થઈ હતી આ વખતે ગીર બરડા સિવાય ભાવનગર અમરેલી બોટાદ જિલ્લામાં સિંહો ની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech