વીંછિયાના મોટામાત્રામાં ઝેરી દવાની અસરી આધેડનું મોત

  • July 24, 2024 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે ઝેરી દવાની અસર ઇ જતા આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રાહત માલાભાઈ કરસનભાઈ બેરાણી (ઉ.વ.૫૦) નામના આધેડ ગઈકાલે વાડીએ પાકમાં દવા છાંટતા હતા ત્યારે દવાની અસર નાક વાટે પોતાને ઇ જતા ઉલ્ટીઓ કરવા લાગ્યા હતા અને અર્ધ બેભાન ઇ જતા પ્રમ વિછિયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર છ ભાઈ અને એક બહેનમાં ચોા નંબરે હતા અને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. બનાવી પરિવારમાં ગમગીની છવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application