વીંછિયા તાલુકાના મોટા માત્રા ગામે ઝેરી દવાની અસર ઇ જતા આધેડને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક છવાયો છે.બનાવની પ્રાપ્ત વિગત મુજબ વિંછીયાના મોટા માત્રા ગામે રાહત માલાભાઈ કરસનભાઈ બેરાણી (ઉ.વ.૫૦) નામના આધેડ ગઈકાલે વાડીએ પાકમાં દવા છાંટતા હતા ત્યારે દવાની અસર નાક વાટે પોતાને ઇ જતા ઉલ્ટીઓ કરવા લાગ્યા હતા અને અર્ધ બેભાન ઇ જતા પ્રમ વિછિયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર છ ભાઈ અને એક બહેનમાં ચોા નંબરે હતા અને સંતાનમાં બે દીકરા એક દીકરી છે. બનાવી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુતિયાણા ગામે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ટીંબીનેશના શખ્શે ઉઠાવ્યો મોબાઇલ
May 17, 2025 02:47 PMકોરોના પછી પ્રમ વખત રાજ્યમાં ૧૫ દિવસમાં જ મ્યુકર માઈક્રોસીસના બે કેસ આવતાં ફફડાટ
May 17, 2025 02:42 PMઝૂરીબાગ વિસ્તારમાં આખલા યુદ્ધ થી વાહનોનો નીકળ્યો કચ્ચરઘાણ
May 17, 2025 02:41 PMગુજરાતના માત્ર ચાર મહિનામાં લાંચ લેતાં ૧૦૯ અધિકારીઓ ઝડપાયા
May 17, 2025 02:40 PMબાળકોનું શિક્ષણ સાથે સંસ્કાર ઘડતર થાય એ આજના યુગની માંગ
May 17, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech