કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રહેતા એક યુવાનને ટીબીની તથા ચામડીની બીમારી લાગુ પડ્યા પછી તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં આવેલા હોલીડે સિટીમાં રહેતા પ્રમોદભાઈ શ્રીરામજીવન વર્મા નામના ૪૦ વર્ષના પરપ્રાંતીય યુવાનને છેલ્લા ચારેક વર્ષથી ટીબીની તથા ચામડીના રોગની બીમારી હોય, જે બીમારીના કારણે ગત તા ૨૯.૨.૨૦૨૪ના રોજ તેની તબિયત લથડતાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે જીતેન્દ્ર કુંવરજીભાઈ મારુએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ક્રિકેટર્સ માટે ઝાડ પર ચડેલા ફેનને જોઈ સૌ કોઈ ચોકયા, ખેલાડીઓએ શખ્સને આપી સલાહ
July 05, 2024 11:19 PMઈન્ડિયન જસ્ટિસ કોડ બ્રેકઅપના મામલાઓમાં પણ આપશે સજા, જાણો કઈ કઈ કલમ પડશે લાગુ
July 05, 2024 11:14 PM'હવે શરૂ થશે પરિવર્તન', જાણો બ્રિટનના નવા PM કીર સ્ટારમેરના ભાષણની કેમ થઈ રહી છે ચર્ચા
July 05, 2024 11:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech