પોરબંદરના મહાલક્ષ્મી મંદિરે ૧૦૮ દીપમાળા ના દર્શન યોજાયા

  • August 24, 2024 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના મહાલક્ષ્મી માતાજીના મંદિરે સાંધ્ય  આરતી સમયે ૧૦૮ દિપકની દીપમાળાના તેજ દ્વારા  શ્રી મહાલક્ષ્મી માતાજીના દર્શન યોજાયા હતા. દીપમાળાના સહયોગી હંસાબેન અનંતરાય મોઢા તથા પ્રસાદના સહયોગી ચેતનભાઈ રાડીયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application