DRDOના પ્રખ્યાત વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું 84 વર્ષની વયે નિધન થયું છે. હૈદરાબાદમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને અગ્નિ મિસાઈલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમણે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અગ્નિ મેન તરીકે પણ પ્રખ્યાત હતા.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન, DRDOના પ્રખ્યાત વૈજ્ઞાનિક રામ નારાયણ અગ્રવાલનું નિધન થયું છે. ન્યૂઝ એજન્સીએ DRDOના અધિકારીને ટાંકીને જણાવ્યું કે રામ નારાયણ અગ્રવાલનું ગુરુવારે હૈદરાબાદમાં 84 વર્ષની વયે નિધન થયું.
DRDO પ્રમાણે તેમને અગ્નિ મિસાઈલના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમણે દેશમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ કાર્યક્રમમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ અગ્નિ મિસાઈલ્સના પ્રથમ પ્રોગ્રામ ડાયરેક્ટર પણ હતા. તેઓ અગ્નિ મેન તરીકે પણ જાણીતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationથોરાળા, કોઠારીયા અને પડધરીના ત્રણ યુવક દ્વારા ઝેરી પ્રવાહી પી આપઘાતનો પ્રયાસ
February 24, 2025 03:09 PMજો પાર્ટીને તેમની જરૂર નથી તો તેમની પાસે વિકલ્પો છે: શશિ થરૂર
February 24, 2025 03:08 PMમેટોડામાં હિટ એન્ડ રન: બે વર્ષની બાળકીનું કાર અડફેટે મોત
February 24, 2025 03:06 PMટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech