આ કામના ફરીયાદીએ એવી ફરીયાદ નોંધાવેલ હતી કે, તા. ૧૧.૦૭.૨૦૦૪ ના રોજ ૧૧:૩૦ વાગ્યે ખંભાળીયા ગેટ પોલીસ ચોકી પાસે આરોપી આસીફ હસન પીંજરાના પોલીસને જોઈ શંકાસ્પદ હાલતામાં ભાગતા પોલીસ ચોકીમાં રહેલ કોન્સ્ટેબલ તેનો પીછો કરી પકડી પાઠતા અને અંગે જડતી કરતા તેના કબજામાંથી ત્રણ જીવતા કાર્તીશ તથા પરવાના વગરનો તમંચો પકડી પાડેલ, આ તમંચો અજીમખાન રફીક હનીફ ખાન પઠાણએ પાસે થી ખરીદ કરેલ હોય, જે આરોપીએ ગેરકાયદેસર રીતે પરવાના વગર હથીયાર તથા જીવીત કાર્તીશ વીગરે ધારણ કરી આર્મ્સ એકટ કલમ-ર૫(૧)એ,બી મુજબનો જામનગર સીટી "એ" ડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.
ઉપરોકત ગુન્હા સબબ જામનગર ની અદાલતમાં કેસ ચાલી જતા આરોપી આસીફ હસન પીંજરા ને આર્મ્સ એકટ ના ગુન્હા સબબ ફરીયાદ પક્ષ નિઃશંકપણે પોતાનો કેસ સાબીત કરી શકેલ નહી, જેથી આરોપીને ગેરકાયદેસર તમંચો રાખવાના ગુન્હા માંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આરોપી આસીફ હસન પીંજરા તરફે સીનીયર ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ (એડવોકેટ), ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), વિપુલ સી. ગંઢા (એડવોકેટ), આશિષ પી. ફટાણીયા (એડવોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ), અલ્ફાઝ એ. મુન્દ્રા (એડવોકેટ) અ-વિન એ. સોનગરા (એડવોકેટ) રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech