ઝાંખરના પાટીયાના પુલમાં ભ્રષ્ટાચારની બૂ

  • April 10, 2023 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વાડીનાર નેશનલ હાઇવે ઉપર ઝાખર પાટીયા નજીક આવેલ પુલમાં ચાર દિવસ પહેલા મોરમ નાખી પુલીયાના ખાડા બુરી, પુલ રિપેર કરવામાં આવ્યો હતો, દર વર્ષે પુલ રિપેર કરવામાં ઠાગા-ઠૈયા કરતા કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્ર દ્વારા આટલા વર્ષો પછી પણ પગલાં લેવામાં આવતા નથી બે ત્રણ મહિનામાં ખાડા થઇ ગયા છે, આ ખાડા જોઇને ભ્રષ્ટાચારની સ્પષ્ટ નજરે ચડે છે. તંત્ર ઠેકેદાર સામે પગલા ભરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application