રાજકોટ વાડીનાર નેશનલ હાઇવે ઉપર ઝાખર પાટીયા નજીક આવેલ પુલમાં ચાર દિવસ પહેલા મોરમ નાખી પુલીયાના ખાડા બુરી, પુલ રિપેર કરવામાં આવ્યો હતો, દર વર્ષે પુલ રિપેર કરવામાં ઠાગા-ઠૈયા કરતા કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્ર દ્વારા આટલા વર્ષો પછી પણ પગલાં લેવામાં આવતા નથી બે ત્રણ મહિનામાં ખાડા થઇ ગયા છે, આ ખાડા જોઇને ભ્રષ્ટાચારની સ્પષ્ટ નજરે ચડે છે. તંત્ર ઠેકેદાર સામે પગલા ભરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech