રાજકોટમાં બાલાજી મંદિરમાં ગણપતિ મહોત્સવનો વિવાદ : ગણેશ પંડાલમાં સંચાલકો પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે પહોંચ્યા સીપી કચેરીએ

  • September 15, 2023 05:55 PM 

રાજકોટમાં બાલાજી મંદિર વિવાદ મામલે ગણેશ પંડાલના સંચાલકો ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા. ગજાનંદ ધામ મંડળનો ગણેશ પંડાલ ઉભો કરતા સમયે બબાલ થઈ હતી. બાલાજી હનુમાન મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામી આયોજન અન્ય જગ્યાએ કરવાનું કહેતા સનાતનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્વામી તેરી મરજી નહિ ચલગીના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો. વિવેક સાગર સ્વામીના મળતીયાઓ દ્વારા પંડાલ દૂર કરતા વિવાદ સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application