સ્વામીઓ અવારનવાર વિવાદિત ટીપ્પણીઓ કરીને શું સાબિત કરવા માંગે છે...?: ગીરીશ ડેર
દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણીને લઈ ભક્તો તેમજ આહિર સમાજ અને સંતોમાં સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામી સામે રોષ જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશ પર વિવાદિત ટિપ્પણી પર આહિર સેના પ્રમુખ ગીરીશભાઈ ડેરનો આક્રોશ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણના સ્વામી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. આ સ્વામીઓ અવારનવાર વિવાદિત ટીપ્પણીઓ કરી ને શું સાબિત કરવા માંગે છે, તેમજ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણી કરતા પહેલા ઈતિહાસ જોઈ લેવો જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાયનાં નીલકંઠ સ્વામીનાં નિવેદનને લઈ સમગ્ર ગુજરાતમાં કૃષ્ણ ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમે પીછેહઠ કરશો તો નાટો સભ્યપદ ભૂલી જાવઃ ટ્રમ્પ ઝેલેન્સકી પર ગુસ્સે થયા
March 31, 2025 10:37 AMટ્રમ્પની 2 એપ્રિલની ટેરિફ ડેડલાઈન પહેલાં વ્હાઇટ હાઉસના અધિકારીઓ મૂંઝવણમાં
March 31, 2025 10:32 AMઅમેરિકાની ધમકીના પગલે ઈરાને મિસાઈલો તૈનાત કરી
March 31, 2025 10:17 AMબુલેટ ટ્રેનની મુસાફરી માટે 4 વર્ષ રાહ જોવી પડશે, જાણો અત્યારસુધીમાં કેટલું કામ પૂર્ણ થયું
March 31, 2025 10:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech