ભાવનગર શહેરના આતાભાઈ ચોક પાસે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે અઠવાડીયામાં ચાર દિવસ કોંગ્રેસના નગરસેવકો લોક પ્રશ્નો સાંભળવાનું અભિયાન શરૂ કરાયું છે.જેમાં મંગળવારે ચિત્રા - ફુલસર - નારી વોર્ડના નગરસેવક કાંતિભાઈ ગોહેલ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને આ પ્રશ્નો અંગે આગામી દિવસોમાં જવાબદાર જે તે વિભાગને રજૂઆત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech