ગરબીની બાળાઓને પુરસ્કૃત કરાઈ
ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજનના ઉપક્રમે રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટે રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હરસિધ્ધિ ગરબા મંડળના ઉપક્રમે સતત નવ દિવસ બાળાઓએ આદ્યશક્તિની આરાધના કરી હતી.
આ નવરાત્રી પર્વે અંતિમ દિવસે ખાસ પૂજન અર્ચન તેમજ બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે મહા આરતી સહિતના આયોજનમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ જોડાઈને આસ્થા વ્યક્ત કરી હતી. આ સુંદર અને સુચારુ આયોજન માટે હરસિધ્ધિ ગરબા મંડળની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech