ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા ૭૫ માં સંવિધાન દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર તથા અનુસૂચિત જાતિ મોર્ચા દ્વારા શહેર અધ્યક્ષ અભય ચૌહાણના માર્ગદર્શન મુજબ તેમજ ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોર્ચાના પૂર્વ અધ્યક્ષ અશ્વિન બેન્કર, ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખર દવે, ભાવનગર મહાનગરના ચૂંટણી અધિકારી વંદનાબેન મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય થી જશોનાથ મહાદેવ સર્કલ સુધી સંવિધાન યાત્રા તથા જશોનાથ સર્કલ ખાતે ડો. આંબેડકર ની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતી.
આ કાર્યક્રમમાં મેયર ભરત બારડ, શહેર મહામંત્રી પાર્થ ગોંડલીયા, નરેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, પૂર્વ મેયર બાબુભાઈ સોલંકી, અનુસૂચિત જાતિ મોર્ચાના પ્રમુખ ભરત મકવાણા, શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, અનુસૂચિત જાતિ મોર્ચાના મહામંત્રી નલીન પટેલ, અરવિંદ રાઠોડ, અનુસૂચિત જાતિ મોર્ચાના હોદ્દેદારો, તમામ મોર્ચા - સેલના હોદ્દેદારો અને મોર્ચાના કાર્યકર્તા ઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMવીરડા વાજડીના કરોડોના પ્લોટના ઉતરોત્તર દસ્તાવેજો રદ કરવાનો વાદીનો દાવો ફગાવાયો
April 25, 2025 02:23 PMકાલે તમે મહાત્મા ગાંધીને અંગ્રેજોના નોકર કહેશોઃસુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ખખડાવ્યા
April 25, 2025 02:22 PMપાકિસ્તાને બેશરમીની તમામ હદ વટાવી: આતંકવાદીઓને ફ્રીડમ ફાઈટર ગણાવ્યા
April 25, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech