શ્રી નરસંગ ટેકરી પ્રાથમિક શાળા ખાતે બાળકોના દાંતની થઈ તપાસ

  • April 18, 2025 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇનરવ્હીલ ક્લબ દ્વારા શ્રી નરસંગ ટેકરી પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધો-૮ સુધીના તમામ બાળકોનું ડો.પરાગભાઈ મજીઠીયા દ્વારા દાંતની તપાસણી કરવામાં આવી અને દાંતની સ્વચ્છતા વિશે સમજાવવામાં આવ્યુ હતુ. શાળાના આચાર્ય  ધર્માંબેન જોશીએ ડોકટર તેમજ ઇનરવ્હીલ કલબનો આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application