જામનગરમાં લાંબા સમય બાદ આજે બાળ દિક્ષાર્થી હેત તુરખીયાનો વરઘોડો નિકળ્યો હતો, ગુદ્વારા પાસેથી આ વરઘોડો નિકળતા સંખ્યાબંધ જૈન-જૈનેતરો જોડાયા હતાં, રાજેશમુનીજીની નિશ્રામાં જૈન દિક્ષાગ્રહણનો આ મંગલ અવસર હોય સમાજમાં ધર્મોલ્લાસનું વાતાવરણ જનમ્યું છે, આજે સવારે 10:30 વાગ્યે તેમની દિક્ષા વિધી શ થઇ હતી અને સાંજે 5 વાગ્યે મહાભીનીષક્રમણ યાત્રામાં લોકો જોડાયા હતાં, ખુશ્બુ વાડીથી દિક્ષા ભુમી એમ.પી.શાહ કોલેજ તરફ યાત્રાએ પ્રયાણ કર્યુ હતું, સંપૂર્ણ રીતે મૌનપૂર્ણ દિક્ષા અનુમોદના કરવા શ્રી સંઘે વિનંતી કરી હતી, જામનગરના શ્રાવક-શ્રાવીકાજીઓમાં હર્ષની લાગણી જન્મી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech