૧૫મી ઓગષ્ટના રોજ જિલ્લાના પ્રસિદ્ધ માળનાથ મહાદેવના પટાગણમાં તિરંગો લહેરાવવામાં આવ્યો અને શિવલીંગનો શણગાર પણ તિરંગાથી કરવામાં આવેલ હતો. હજારો શિવ ભક્તોએ આ પ્રસંગ ઉજવ્યો હતો જેમાં ધાર્મિક અને રાષ્ટ્રભાવનાની ઝાંખી જોવા મળી હતી. જેમાં ભારત માતા કી જય, જય જવાન જય કિસાન, વંદે માતરમ જેવા નારાઓનો વરસાદ કરવામાં આવેલ અને સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર અને ભક્તિભાવભર્યુ જોવા મળ્યું. આ પ્રસંગે માળનાથ મંદિરના મહંત, હર્ષદગીરી ગૌસ્વામી બાપુએ માળનાથ ગ્રુપના પક્ષી પ્રેમી હરીભાઈ શાહ, કેમેરામેન દર્શન ચૌહાણ અને માધવ પરમાર (ગાયક) અન્ય હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા, અને આનંદ અને ઉલ્લાસ સાથે આરતી ઉતારી પ્રસાદ લઈને સર્વે લોકોએ આનંદભેર આ પ્રસંગને માણ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech