ખંભાળિયાના રામનાથ મંદિરે ભગવાન શિવના માખણના દર્શન

  • August 06, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના પાદરમાં બિરાજતા પુરાણ પ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે માખણના સુશોભન સાથેના દર્શન યોજવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે એક જ નિજમંદિરમાં ત્રણ શિવલિંગ સાથે અહીંના રામનાથ મહાદેવના દર્શન તેમજ પૂજન-અર્ચનનું અલભ્ય મહાત્મય છે, ત્યારે ગઈકાલે સોમવારે શ્રાવણ માસના પ્રથમ દિને નિજ મંદિરમાં માખણના સુશોભન સાથેના દર્શન યોજવામાં આવ્યા હતા. તેનો લાભ મોટી સંખ્યામાં શિવભક્તોએ લઈ, અને ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application