રાજકોટ મહાનગરપાલિકાની વેરા વળતર યોજનાને બમ્પર ઓપનિંગ મળ્યું છે, આજથી ઓફલાઇન વેરો સ્વીકારવાનું શ થતા યોજના શ થયાના ૨૪ કલાકમાં આજે બપોરે બે વાગ્યેની સ્થિતિએ .પાંચ કરોડની વેરા વસુલાત થઇ હતી, કુલ ૮૦૦૦ મિલ્કતધારકોએ ઓનલાઇન અને ઓફલાઇન વેરો ભરપાઇ કરી ૧૦ ટકા વળતરની યોજનાનો લાભ મેળવ્યો હતો.
વેરા વળતર યોજના ગઈકાલથી ઓનલાઇન શ કરાઇ હતી, જયારે આજથી ઓફલાઇન વેરો સ્વીકારવાનું શ કરાતા કરદાતાઓ ઉમટા હતા પણ તંત્રવાહકો વ્યવસ્થામાં ઉણા ઉતર્યા હતા. પીવાનું પાણી, બેસવા ખુરશીઓ, મંડપ નાખી છાંયડા વિગેરે જેવી સુવિધાઓનો સ્પષ્ટ્ર અભાવ જોવા મળ્યો હતો
તા.૩૧ મે સુધી મિલકતવેરા વળતર યોજનાનો લાભ આ રીતે મળશે
૩૧ મે સુધી વેરાની સંપૂર્ણ રકમ ભરપાઇ કરવા પર ચાલુ વર્ષના માંગણા પર પુષ કરદાતાને ૧૦ ટકા વળતર
ફકત મહિલાઓના નામે જ હોય તેવી મિલકતોમાં વિશેષ ૫ ટકા (કુલ ૧૫ ટકા) વળતર
ઓનલાઇન પેમેન્ટ કરનાર મિલ્કત ધારકને મળવાપાત્ર વળતર ઉપરાંત વિશેષ ૧ ટકાનો લાભ
સતત ત્રણ વર્ષથી આવી યોજના દરમ્યાન સંપૂર્ણ વેરો ભરનાર કરદાતાઓને લોયાલીટી બોનસ પેટે વિશેષ ૧ ટકા ( પુષ કરદાતાને કુલ ૧૨ ટકા) અને મહિલાને કુલ ૧૭ ટકા
૪૦ ટકાથી વધારે ડીસેબિલીટી (શારીરિક અશકત) હોય અને તેમના જ નામે હોય તેવા રહેણાંક મિલકતોને વિશેષ ૫ ટકા વળતર અપાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech