તંત્ર દ્વારા તાકીદની કાર્યવાહી
ખંભાળિયા નગરપાલિકાની હદમાં આવતાં રામનાથ સોસાયટી જેવા પોસ વિસ્તારમાં પસાર થતી પાણીની મેઈન લાઈનમાં કોઈ કારણોસર ગઈકાલે ભંગાણ થતા આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર વ્યાસના માર્ગદર્શન હેઠળ ઇજનેર એન.આર. નંદાણીયા તથા તેમની ટીમે તાકીદે દોડી જઈને સધન ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં લાંબી જહેમત બાદ સ્ટાફ દ્વારા આખી રાત કામ કરીને રીપેરીંગ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી અને આ વિસ્તારના રહીશોને પાણીનો પુરવઠો રાબેતા મુજબ મળી રહે તે માટે વોટર વર્કસની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહર્ષદ પહોંચેલી શોભાયાત્રાનું મંત્રી દ્વારા ભવ્ય સ્વાગત
April 11, 2025 11:54 AMજામનગરમાં એક જ દિ’માં તાપમાનમાં ૪ ડીગ્રીનો ઘટાડો: લોકોને રાહત
April 11, 2025 11:50 AMકાલે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્ર્રીય મહામંત્રી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં મહત્વની બેઠક
April 11, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech