બગસરા અને મોટી કુંકાવાવમાં આપઘાતના બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે, બગસરાના નટવર નગરમાં રહેતા અને મોટી કુંકાવાવમાં રહેતા બે આધેડે એકલવાયું જીવની કંટાળી જિંદગી ટૂંકાવી લીધી છે.
પ્રાપ્ત વિગત મુજબ બગસરાના નટવરનગરમાં રહેતા ફીરોઝભાઇ હુસૈનભાઇ ચૌહાણ (ઉ.વ.૫૦) નામના આધેડે ગતરોજના પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને દમ તોડી દેતા બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ તા પોલીસ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, ફીરોઝભાઇના લગ્ન આશરે સાતેક વર્ષ પહેલા યા હતા અને ોડા સમય બાદ છુટાછેડા ઇ જતા પોતે એકલવાયુ જીવન જીવતા હોવાી પોતાને લાગી આવતા પગલું ભરી લીધું હતું. બનાવના પગલે પરિવારમાં માતમ છવાયો છે.
બીજા બનાવમાં મોટી કુંકાવાવમાં રહેતા રમેશભાઇ પોપટભાઇ ઙોબરીયા (ઉ.વ.૫૩) નામના આધેડે ગત તા.૨૬ના પોતાના ઘરે હતા ત્યારે ઘઉંમાં નાખવાના ટીકડા પી લેતા સારવાર માટે મોટી કુંકાવાવ બાદ અમરેલી ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ વડિયા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હા ધરી હતી. પોલીસની પ્રામિક તપાસમાં મૃતકના પત્નિનું દસ વર્ષે પહેલા અવસાન તા અને નિ:સંતાન હોવાી એકલવાયુ જીવન જીવતા હતા જેનાી કંટાળી જઇ ધઉમાં નાખવાના ઝેરી દવાના ટીકડા પી લેતા મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડી પ્રા.શાળામાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ૧૮૯૨ અરજીઓનો નિકાલ
September 20, 2024 04:16 PMદવાની ફેક્ટ્રીમાં કેમિકલ લીક થતા હડકંપ, 8 મહિલા બેશુદ્ધ, બેની હાલાત ગંભીર
September 20, 2024 04:15 PMશું હૃદયના દર્દીઓએ વધુ પડતું પાણી ન પીવું જોઈએ, જાણો શું છે સત્ય?
September 20, 2024 04:15 PMભાવનગર -તળાજા માર્ગ પર બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાન મોત
September 20, 2024 04:13 PMઆ અભિનેતાની મૉડલ બહેન બની બ્રહ્મચારીણી, વ્યવહાર પણ બદલાયો
September 20, 2024 04:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech