રક્ષાબંધનના તહેવારમાં ઘોઘાદરીયા કિનારે મેળોભરાતો હોયત્યાં ચગડોળ ફીટ કરવામાટે ગયેલોઅમિતની દરીયાના પાણીમાં હાથપગ ધોવા માટે જતાં તેનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ઘોઘા પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.
બોરતળાવ વિસ્તારમાં આવેલી ધોબી સોસાયટીમાં રહેતો મોહીયુદ્દીન મહેબુબભાઈ ઉર્ફે રફીકભાઈ મોગલ (ઉ.વ.૧૮) નામનો યુવાન ઘોઘા દરીયા કિનારે ગયો હતો.દર વર્ષની માફત આ વર્ષે પણ દરીયા કિનારે મેળો ભરાવાનો હોયમોહીયુદ્દીન ચગડોળ ફીટ કરવા માટે ગયો હતો. દરમિયાનમાં તે દરીયાના પાણીમાં હાથ પગ ધોવા માટે ગયો તે સમયે અચાનક જ દરીયાના ઉડા પાણીમાં તે ડુબી ગયો હતો અને તેનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech