જમજીરના ધોધનો નજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર, ઉપરવાસમાં વરસાદ પડતા ધોધ ફરી વહેતો થયો. ગીરગઢડાના જામવાળા નજીક આવેલો જમજીરનો ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સાૈંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લાવ્હો છે. આ જમજીરનાં ધોધમાં વર્તમાન ચોમાસાની સિઝન દરમિયાન નવા નીર આવતા ધોધનું સાૈંદર્ય સોળે કળાએ ખીલી ઉઠું છે.
મધ્યગીરમાંથી નીકળતી શીંગવડો નદી અહીં ધોધ સ્વપે વહે છે. ચોમાસા દરમિયાન આ ધોધ વિશાળ પ ધારણ કરે છે. આ ધોધનું દ્રસ્ય જેટલું મનોરમ્ય છે એટલુંજ ભયાવહ પણ છે. ગીરગઢડા તાલુકાનાં જામવાળા પાસે આવેલા પ્રખ્યાત જમજીરનાં ધોધમાં નવું પાણી આવતા દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ટુરિસ્ટ ધોધનો આનદં લઈ રહ્યા છે. પરંતુ પર્યટકોને આ ધોધની ભયાનકતાનો ખ્યાલ હોતો નથી. આથી કેટલાક લોકો સેલ્ફીના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકીદે છે. પ્રસિદ્ધ જમજીરના ધોધ દ્રશ્ય સામે આવ્યા હતા. જમજીરના ધોધનો નજારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતો આ ધોધ વરસાદ પડતા ફરી વહેતો થયો છે અને આ નજારો જોવા દૂર દૂરથી પ્રવાસીઓ ગીરમાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech