કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચાડવાની સાથે દરેક ઘરમાં નળ હોવાની વાતો કરી રહી છે પરંતુ આ વાતો માત્ર બેનરો અને સૂત્રોમાં જ સારી લાગતી હોય તેમ બાંટવાના વિરાટનગર સોસાયટીની હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે વાસ્તવિકતા તો એ છે કે, આ સોસાયટીમાં છ મહિનાથી નળ જોડાણ જ મળ્યા નથી તો પાણી કેવી રીતે પહોંચતું હશે એ સો મણનો સવાલ છે.
બાંટવાની વિરાટનગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચિફ ઓફિસરને નળ કનેકશન આપવા બાબતે છ માસથી લેખીત રજૂઆતો કરી છે એમ છતાં આ રજૂઆતો બહેરા કાને અથડાતી હોય તેમ કોઇ જવાબ પાલીકા તંત્રમાંથી મળી રહ્યો નથી તેવા રહીશોનો રોષપૂર્વક આક્ષેેપ છે. આ બાબતે છેક સીએમ સુધી રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech