કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં નર્મદાના નીર પહોંચાડવાની સાથે દરેક ઘરમાં નળ હોવાની વાતો કરી રહી છે પરંતુ આ વાતો માત્ર બેનરો અને સૂત્રોમાં જ સારી લાગતી હોય તેમ બાંટવાના વિરાટનગર સોસાયટીની હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે વાસ્તવિકતા તો એ છે કે, આ સોસાયટીમાં છ મહિનાથી નળ જોડાણ જ મળ્યા નથી તો પાણી કેવી રીતે પહોંચતું હશે એ સો મણનો સવાલ છે.
બાંટવાની વિરાટનગર સોસાયટીના રહીશોએ નગરપાલિકાના ચિફ ઓફિસરને નળ કનેકશન આપવા બાબતે છ માસથી લેખીત રજૂઆતો કરી છે એમ છતાં આ રજૂઆતો બહેરા કાને અથડાતી હોય તેમ કોઇ જવાબ પાલીકા તંત્રમાંથી મળી રહ્યો નથી તેવા રહીશોનો રોષપૂર્વક આક્ષેેપ છે. આ બાબતે છેક સીએમ સુધી રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં આજદિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech