બાલાજી મંદિર વિવાદ : રાધારમણ સ્વામીએ કહ્યું, 'હું આ વિવાદથી અજાણ'

  • April 24, 2023 02:39 PM 

રાજકોટમાં બાલાજી મંદિર વિવાદ મામલે રાધારમણ સ્વામીએ જણાવ્યું કે, 'બાલાજી મંદિર કોઈ એક વ્યક્તિનું નથી. બાલાજી મંદિર લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડ વડતાલ નીચેની સંસ્થા છે. તેમના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી છે. તમે તેમને મળો તો જ સમગ્ર વિવાદ શું છે તે સામે આવશે. મેં એમનો કોન્ટેક્ટ કર્યો પરંતુ તેમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી. ભૂપેન્દ્ર મંદિર અને તે મંદિરનો વહિવટ અલગ છે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application