એનડીએની બહત્પમતિ તરફ આગેકૂચ પણ ધારી જીત ન મળી: ઉત્તરપ્રદેશ અને રાજસ્થાને મોદીનું ગણિત બગાડ્યુ, કર્ણાટક અને બિહારમાં એનડીએને ફાયદો: એકિઝટ પોલના વરતારા સદંતર ખોટા પડા: જનતાનું મન કળી ન શકાયુ
દેશની જનતાએ ધાર્યા કરતા અગલ જ જનાદેશ આપીને ભાજપને મોટો ફટકો માર્યેા છે. ભાજપના વડપણ હેઠળ એનડીએ બહત્પમતિ મેળવીને તેવી સ્પષ્ટ સંભાવનાઓ છતાં આ વિજયમાં મજા નથી. ૪૦૦ પારના દાવાઓ યથાર્થ ઠર્યા નથી અને એકિઝટ પોલના તારણો પણ સદંતર ખોટા સાબિત થયા છે. દેશની જનતાનું મન પારખવામાં ભાજપ, મિડિયા અને એકિઝટ પોલ એ તમામ સંપૂર્ણ પણે નિષ્ફળ સાબિત થયા છે. જે નેરેટિવ છેલ્લા પાંચ મહિનાથી ઉભુ કરવામાં આવ્યું હતું તે ભ્રામક અને ગેરમાર્ગે દોરનારું હતું તેવું ચૂંટણી પરિણામોએ દર્શાવ્યું છે. આ પરિણામોની અસર સરકારની નિતિઓ અને અર્થતંત્રના વિકાસ પર પણ પડશે. આનો અંદેશો શેરબજારે ૪૦૦૦ પોઈન્ટ તૂટીને આપી દીધો છે. કોંગ્રેસને આ પરિણામો પછી સંજીવની મળી ગઈ છે અને પક્ષ ફરી ઉભો થવાના સપના જોવાની સ્થિતિમાં આવી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMજામનગરમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થયા તો મુખ્યમંત્રીને કરવામાં આવશે રજૂઆત
April 09, 2025 06:24 PMગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતવાર
April 09, 2025 06:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech