પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં હવે નહીં ચાલે B.ed

  • August 16, 2023 12:18 PM 



ગુજરાત રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હવેથી પ્રાઇમરી સ્કૂલ ટીચર્સની ભરતીમાં B.ed નહીં ચાલે. સુપ્રીમ કોર્ટ દ્વારા દ્વારા કરવામાં આવેલા નિર્ણયને રદ્દ કરવામાં આવ્યો છે.


આ નવા નિર્ણય અંગે સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીનાં સેનેટ સભ્ય ડો. નિદ્દત બારોટએ મીડિયાને માહિતી આપી છે. આ સમાચાર આવ્યા બાદ હવે ગુજરાત સરકારે પણ આ નિર્ણયને અમલમાં લાવવો પડશે. જો આમ થશે તો ગુજરાતમાં શાળાઓમાં ભરતી નિયમોમાં ફેરફાર થવાની પુરેપુરી શક્યતાઓ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application