કુતિયાણાની શ્રી રાઘવ-માધવ ગૌશાળા ખાતે ખાતરની થઈ હરરાજી

  • April 28, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના કુતિયાણા ગામે શ્રી રાઘવ-માધવ ગૌશાળા ખાતે ખાતરની હરરાજી કરવામાં આવી હતી.
કુતિયાણા શ્રી રાઘવ માધવ ગૌ સેવા દર્શન ધામ ખાતે ખાતરએ ધરતી માં માટે અમૃત છે,તે અમૃતની હરાજી કરવામાં આવી હતી જેમાં કુતિયાણા વિસ્તાર ધરતીપુત્રો,ગૌ સેવકો,ગૌપ્રેમી ભાઈઓની ઉપસ્થિતિમાં ખાતરની હરાજી કરવામાં આવી હતી,અંતે ખાતરનો છેલ્લો બોલ  બાબુભાઈ લીલાભાઇ ઓડેદરા દ્વારા એક લાખ પંદર હજારમાં ખાતર લેવામાં આવેલ તમામ ધરતીપુત્રો ખેડુત ભાઈઓ આ ખાતરની હરાજીમાં કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા તે બદલ તમામ વડીલોને  શ્રી રાઘવ માધવ ગૌ સેવા દર્શનધામ કુતિયાણા ટ્રસ્ટી અને વિદેશના અને દેશના તમામ ગૌસેવાના દાતાઓનો હૃદયથી આભાર માને છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application