શહેરના જશોનાથ સર્કલ નજીક મોડી રાત્રે એક યુવાન પર ઘાતક હથિયાર વડે હુમલો થતા તેને ૧૦૮ મારફત સારવાર માટે સર ટી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
નોંધનીય છે કે ભાવનગરમાં છેલ્લા દિવસોથી સામાન્ય બાબત પર મારામારી, હુમલા, ધાક-ધમકી આપવા સહિત અસામાજિક પ્રવૃત્તિઓમાં ચિંતા જનક વધારો થવા સાથે કાયદો અમે વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય સામાન્ય લોકોમાં પોતાના જા-માલની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે.
શહેરના જશોનાથ સર્કલ નજીક મોડી રાત્રે જૂની વિઠ્ઠલવાડી વિસ્તારના રૂમ નંબર ૫૪૭માં રહેતા અજયસિંહ વાઘુભા ગોહિલ(ઉ. વ. ૩૮) પર ઘાતક હથિયાર વડે હુમલો કરાતા અજયસિંહને પડખાના ભાગે ઇજા થતા ૧૦૮ મારફત સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામા આવેલ જ્યાં તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધારી : ગેરકાયદેસર મદ્રેસા પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 13, 2025 01:15 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:03 PMરાજકોટ : મનપાએ હાથ ધરી પ્રિમોન્સુન કામગીરી
May 13, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech