ISROના એસોસિએટ ડાયરેક્ટર રાજકોટમાં, રામકૃષ્ણ આશ્રમમાં વ્યાખ્યાન આપ્યું

  • September 11, 2023 04:06 PM 

ISROના એસોસિયેટ ડાયરેક્ટર રાજકોટમાં આવ્યા હતા. અપૂર્બ ભટ્ટચાર્ય આજે રાજકોટના મહેમાન બન્યા હતા. રામકૃષ્ણ આશ્રમમાં વ્યાખ્યાન આપ્યું હતું. ISROના પ્રોજેક્ટ ચંદ્રયાન અને આગામી પ્રોજેક્ટો વિશે વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાન બાદ પત્રકાર પરિષદ યોજાઇ હતી. પત્રકાર પરિષદમાં અપૂર્વ ભટ્ટચાર્યએ ISROના આગામી પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. ISROના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ચંદ્રયાન - 3 બાદ આદિત્ય L-1 ખુબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application