સમૂહપ્રસાદ, દર્શન સહિતના આયોજનો
ખંભાળિયામાં બિરાજતા દત્તાણી કુટુંબના કુળદેવી શ્રી રૂડીલાખી માતાજીના આસો નવરાત્રીના હવનનું આયોજન આગામી શુક્રવાર તારીખ 11 મી ના રોજ કરવામાં આવ્યું છે.
દર વર્ષની જેમ યોજવામાં આવેલા આ હવનમાં બપોરે સવા વાગ્યે બીડું હોમાયા બાદ સર્વે દત્તાણી કુટુંબીજનોના સમૂહ પ્રસાદનું પણ આયોજન કરાયું છે. આ માટે ખંભાળિયાના મૂળ વતની અને હાલ જામનગરના શ્રી જયંતીલાલ કાનજીભાઈ દત્તાણી પરિવારના જગદીશભાઈ (રિલાયન્સ) તેમજ વિપુલભાઈ (સી.એ.) આ હવનના મુખ્ય યજમાન પદે ઉપસ્થિત રહેશે.
નવરાત્રી પર્વ નિમિત્તે પૂજ્ય શ્રી રૂડીલાખી માતાજીના મંદિરે દરરોજ સાંજે આરતી તેમજ દીપમાળાના દર્શનનું પણ આયોજન થઈ રહ્યું છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે દત્તાણી કુટુંબીજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા કલેકટર કચેરી આવેદનપત્ર આપ્યું
October 07, 2024 01:43 PMજામનગર શ્રી સોનલ ધામ ગરબીમાં મણીયારા રાસની રમઝટ
October 07, 2024 01:33 PMજામનગર : ચારણ કન્યાઓ બની સાક્ષાત જગદંબા...જુઓ ત્રિશુલ રાસ
October 07, 2024 01:23 PMનીલસીટી ક્લબના આયોજક સમર્થ મેહતાનું નિવેદન,"છેલ્લા 15 વર્ષથી છેલ્લી 15 મિનિટ બોલીવુડ સ્ટાઈલ કરીએ છીએ
October 07, 2024 01:01 PMઈંડામાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવાથી વાળ બનશે કેરાટીન જેવા ચમકદાર!
October 07, 2024 01:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech