મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા સંજય નિરુપમે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયા સાઈટ 'X' પર એક તસવીર શેર કરતા સંજય નિરુપમે લખ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની હરકતો જુઓ, બંધારણના શપથ લીધા બાદ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન પ્રતિષ્ઠિત પદ પર રહેલા નેતાઓની તસવીરો પર જૂતાં મારી રહ્યા છે. સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી.
તેઓ બંધારણના શપથ લીધા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના પ્રતિષ્ઠિત પદ પર રહેલા નેતાઓની તસવીરો પર ચંપલ મારી રહ્યા છે.
સંસ્કારી મહારાષ્ટ્રની આ પરંપરા નથી.
સંજય નિરુપમે આગળ લખ્યું, "વિરોધી પક્ષને વિરોધ કરવાનો બંધારણીય અને લોકતાંત્રિક અધિકાર છે પરંતુ ખરાબ કામ કરવાનો નહીં. કોંગ્રેસ કેટલી અસંસ્કૃત બની ગઈ છે તે તસવીરમાં દેખાઈ આવે છે. શું આ તેમના પ્રેમની દુકાન છે? આ તુચ્છતા માટે મહારાષ્ટ્ર તેમને ક્યારેય માફ નહીં કરે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર, 4 જવાનો ધાયલ
September 28, 2024 05:31 PMનેપાળમાં જળબંબાકાર, સતત વરસાદને કારણે શહેરો ડૂબ્યા, 39 લોકોના મોત
September 28, 2024 05:25 PMદુનિયા ભરમાં વંદે ભારત ટ્રેનનો ડંકો, કેનેડા સહિત ઘણા દેશોએ તેને ખરીદવામાં દાખવ્યો રસ
September 28, 2024 05:04 PMદિવાળી પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થશે? જાણો CEC રાજીવ કુમારે શું કહ્યું?
September 28, 2024 04:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech