આઈએએસ અને આઈપીએસ બનવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પસાર કરવાનું ફરજિયાત છે. સૌરાષ્ટ્ર્રના વિધાર્થીઓને આ માટે દિલ્હી ન જવું પડે તેવા હેતુથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ૨૦૧૯ થી આ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૧ વિધાર્થીઓએ આ કોચિંગ મેળવીને યુપીએસસીની પ્રિલિમ પરીક્ષા પસાર કરી છે અને બે વિધાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધીના તબક્કામાં પહોંચી ગયા છે.
વિના મૂલ્યે કોચિંગના આ પરિણામ પછી આ વર્ષે પણ મફતમાં તાલીમ આપવાનું નક્કી કરાયું છે. તે માટે નવી બેચ શ કરતા પહેલા તેની પરીક્ષા લેવામાં આવશે અને તેમાં મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે.
પરીક્ષા માટે ૨૦૦ માર્કનું પેપર રાખવામાં આવ્યું છે. આ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શ થઈ ગઈ છે અને ૩૦ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. તાલીમ ઓકટોબર માસમાં શ થઈ જશે અને પ્રવેશ પરીક્ષા છ ઓકટોબર આસપાસ લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech