લોક પ્રશ્ર્નને વાચા આપવાની ધારાસભ્ય હેમંતભાઇ ખવાની કાર્ય પ્રણાલીમાં વધુ એક સફળતાનું પીછું ઉમેરાયું છે. ખેડુતિંળોલની માંગને લઇ હેમંતભાઇ ખવાએ સરકારમાં કરેલી ચેકડેમમ રીપેરીંગની રજુદઅરાત વધુ એક વખત સાર્થક બની છે. જામજોૂધપુર લાલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંતભાઇ ખવાના અથાક પ્રયત્નો થકી લાલપુર જામજોૂધપુર તાલુકાના ૩.૯૦ કરોડના ખર્ચે ૫૩ ચેકડેમોના રીપેરીંગના કામ ઉચ્ચ કક્ષાએથી મંજુુર કરવામાં આવ્યા છે. મોટી વાત તો એ છે કે આવનારા ચોમાસા પહેલા જ આ કામ પુર્ણ કરવામાં આવશે. જેને લઇને વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે અને તેનો સીધો જ લાભ જગતના તાત સમાન ખેડુતિંળોલને મળશે.
ખેડુતનું હિત સદાય માંટે જેના દિલમાં વસેલ છે તેવા યુવા ખેડુતિં નેતા ધારાસભ્યએ ચુંટણી દરમ્યાન ગામડે ગામડે પ્રવાસ કર્યો હતો. જેમાં ઘણા બધા ચેકડેમમની સ્થિતિ ખરાબ હોવાની ખેડુતો સમસ્યા ભોગવી રહ્યા હોવાનું ઘ્યાને આવ્યું હતું. આથી હેમંતભાઇ વિસ્તારનું સુકાન સંભાળ્યા બાદ સિંચાઇના પ્રશ્ર્નો ઉકે,લવાની માંગ સાથે સરકારમાં લેખિત, મૌખિક રજુદઅરાતો કરી હતી. જે ધારદાર રજુદઆતના સફળ પડઘા પડયા છે. સંબંધિત વિયભાગમાંથી જામજોૂધપુર, લાલપુરના સિંચિરાઇ વિયભાગ પંચાયત અને સિંચિાઇ સ્ટેટ વિયભાગ હસ્તકના કુલ ૫૩ ચેકડેમમોલના રીપેરીંગ કરવા સરકારે લીલી ઝૅડી આપી દીધી છે. એટલું જ નહિ કામમાં પારદર્શકતા જળવાઇ તે અર્થે કુલ ૩.૯૦ કરોડ રૂપિયા કરતા પણ વધુ રકમ પર મંજુુરની મહોર લગાવવામાં આવી છે. આંકડા વાર વાત કરીએ તો સરકાર દ્વારા રીપેરીંગ કામ મંજુુર કરાયેલ સિંચિાઇ પંચાયત વિયભરાીગ હસ્તકના કુલ ૩૬ ચેકડેમ છે. જયારે સિંચિાઇ સ્ટેટ વિયભાગ હસ્તકના ૧૭ ચેકડેમ છે.
જામજોૂધપુર તાલુકાના ધ્રાફા ખાતે અને ગધેશ્ર્વર મંદિર પાસે ચેકડેમમ, હરીપર ખાતેનો બાંભણીય ડેમ તેમજ ઘેલડા ખાતેનો ડેમમ અને મોટા વડીયા, વનાણાં, ઘેલડા, કડબાલ, મેમાણા, સેવક ભડીયા, મેલાણ અને ઇશ્ર્વરીયા ખાતેના ચેકડેમ રીપેરીંગનું કામ મંજુુર થયું છે.
હીરપર, દલતુંગી, ધરમપુર, ધ્રાફા, વડવાળા, સાજડીયારી અને ઇશ્ર્વરીયા ગામ, ખટિયા ગામ, સોનવડીયા ગામ, ગોવાણા, મોટા વડીયા, લુવારસર, ખેંગારપર, પાટણ, દલતુંગી, સેવક ભરુડીયા, નાના ખડબા, બબરજર, પીપરટોડા અને ઇશ્ર્વરીયા કરશપર, બાવડીદળ તથા મોટી ગોપના તળાવના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ કામને મંજુુરી મળી છે. બીજી તરફ કોટડા ગામે નહેરોની સફાઇના કામને મંજુુરી મળી છે.
હેમંતભાઇ ખવાની જહેમતથી આ વિસ્તારના કુલ ૫૩ ચેકડેમમ રીપેરીંગ થતાની સાથે જ ખેડુતિંોલને સીધો ફાયદો થશે. નદીમાં વહી જતું વરસાદી પાણી સંગ્રહ કરી શકાશે. જેને લઇને પાણીના તળ ઉંચા આવશે. સાથે જ સિંચિાઇમાં પણ પાણીનો ઉપયોગ કરી શકાશે. જેને લઇને વિસ્તારના ખેડુતોમાં આનંદની હેલી વરસી છે.