કલેકટર અને પ્રાંત અધિકારી દ્વારા જન્માષ્ટમી નિમિતે યાત્રિકોને અપીલ

  • August 24, 2024 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલેકટર દ્વારા દ્વારકાધીશના 5251 મોં જન્મોત્સવ જન્માષ્ટમી દ્વારકા મા ઉજાવાતો હોય ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારકાધીશના ભક્તોને કોઈ અગવડ ના પડે સુંદર દર્શન થઈ અને ક્રિષ્ન ભક્તો ને દ્વારકા ની એક અનોખી અનુભૂતિ થાય એજ જિલ્લા વહીવટી તંત્ર નો પ્રયાસ અને ખાસ નજર જિલ્લામાં બેટ દ્વારકા શિવરાજપૂર દ્વારકાધીશ મંદિર પર કલેક્ટરનું સતત નજર અને યાત્રિકોને સ્વછતા જારવા અપીલ કરવામાં આવી છે, પ્રધાનમંત્રીનું સપનું સ્વચ્છ ભારત એમ જિલ્લા કલેક્ટર પંડ્યા દ્વારા આવતા લોકો તેમજ દ્વારકા જિલ્લાના લોકોને દ્વારકાને સ્વચ્છ રાખવા આપિલ કરવા મા આવી છે, દ્વારકા આવતા લોકો દ્વારકા જિલ્લા ની સુંદર અનુભૂતિ કરે એજ જિલ્લા વહીવટી તંત્ર નો પ્રયાસ પ્રાત: અધિકારી હિતેષભાઇ ભગોડા દ્વારકાધીશ મંદિરના વહીવટ દાર દ્વારકા પ્રાત: અધિકારી દ્વારા યાત્રિકો માટે તમામ વેવસ્થા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સંસ્કૃતિ પ્રોગામ જનમસ્ટમી 2024 મા વધુ લોકો પધારે અને લાભ લેવા અપિલ કરાય છે સુરદર્શન સેતુ પર સુંદર વેવસ્થા અને પોલીસ સાથે સંકલન કરી અને જિલ્લામાં આવતા શ્રદ્ધાળુઓ પર ખાસ નજર રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application