BREAKING NEWS

ચોટીલાના સાંગાણી હાઇવે પર વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ: ૨૮ મુસાફરોનો આબાદ બચાવ

  • May 19, 2026 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો થરથરાટ જોવા મળ્યો છે. સોમવારના સાંજે સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લકઝરી એસી સ્લીપર કોચ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં હાઇવે પર દોડધામ મચી ગઈ હતી. જોકે, બસના ચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે બસમાં સવાર તમામ ૨૮ મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને એક બહત્પ મોટી જાનહાનિ ટળી છે. બનાવની વિગત એવી છે કે ગઈ કાલે બપોર બાદ ૪:૩૦ વાગ્યાના અરસામાં સુદામા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ સાંગાણી હાઇવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના એન્જિનના



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application