વિમાનને હોંગકોંગમાં સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ટેકનિકલ ટીમો હાલમાં સમસ્યાનું કારણ શોધવા માટે વિમાનની તપાસ કરી રહી છે.
અગાઉ, બોમ્બની ધમકી બાદ લેન્ડિંગ ક્લિયરન્સ ન મળવાને કારણે હૈદરાબાદ જતી લુફ્થાન્સાના વિમાનને યુ-ટર્ન લઈને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. ફ્લાઇટ એલએચ 752 ફ્રેન્કફર્ટથી રવાના થઈ હતી અને સવારે હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાની હતી. જોકે, વિમાન અધવચ્ચે જ પાછું ફર્યું.
સુત્રોએ લુફ્થાન્સા એરલાઇન્સને ટાંકીને કહ્યું, અમને હૈદરાબાદમાં લેન્ડિંગ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી અને તેથી વિમાન યુ-ટર્ન લઈને પરત ફર્યું. વિમાનના અણધાર્યા માર્ગ બદલવાથી પ્રશ્નો ઉભા થયા કારણ કે એરલાઇને લેન્ડિંગ ક્લિયરન્સનો અભાવ ગણાવ્યો હતો, જ્યારે એરપોર્ટ અધિકારીઓએ આ ઘટના માટે બોમ્બ ધમકીને જવાબદાર ઠેરવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ: ખેડૂતોમાં આનંદ
June 16, 2025 05:27 PMજીઆઇડીસી વિસ્તારમાં બાકી રહેલો ટેક્સ ઉઘરાવવા મહાનગરપાલિકાની ટીમના ધામા
June 16, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech