બિહારના પૂર્વ CM કર્પૂરી ઠાકુરને મરણોપરાંત્ત 'ભારત રત્ન' આપવામાં આવશે

  • January 24, 2024 12:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મરણોપરાંત્ત ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા અને પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. કર્પુરી બે વખત બિહારના નાયબ મુખ્યમંત્રી, બે વખત મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા રહ્યા. 1952માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય હાર્યા નથી.


બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હતા અને પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા.


કર્પૂરી ઠાકુર બિહારના એક વખત નાયબ મુખ્યમંત્રી, બે વખત મુખ્યમંત્રી અને દાયકાઓ સુધી ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા હતા. 1952માં પ્રથમ વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ક્યારેય હાર્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application