આઈસીસી વનડેવલ્ર્ડ કપ ૨૦૨૩માં ભારત અને પાકિસ્તાનની મેચ માટે અમદાવાદની લાઈટ ટિકિટના ભાવમાં ૪૧૫%નો વધારો થયો છે. વલ્ર્ડ કપની મેચને આડે ૨૫ દિવસ બાકી છે અને દેશભરમાંથી અમદાવાદ આવતી લાઈટની ટિકિટમાં ૪૧૫%નો વધારો થયો છે. ટિકિટ ૨૫–૩૦ દિવસ અગાઉ બુક કરાવો છો તો ચંદીગઢ, જયપુર, લખનૌ, મુંબઈ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુ, હૈદરાબાદ, પટના, ભોપાલ, ભુવનેશ્વર અને પૂણે જેવા શહેરોમાં રાઉન્ડ ટ્રીપ માટે વ્યકિત દીઠ . ૫,૫૦૦ થાય જયારે ટિકિટનો ૧૨,૦૦૦ .નો ખર્ચ થશે. હાલ વલ્ર્ડ કપને ધ્યાને રાખીને ભાવ આસમાને પહોચ્યા છે.
જો આજે આઈસીસી વનડે વલ્ર્ડ કપ ૨૦૨૩ ની મેચો માટે અમદાવાદની ટિકિટ બુક કરવામાં આવે તો ૧૦૪% થી ૪૧૫% વધુ ચૂકવવા પડશે. શહેરના એક ટ્રાવેલ ઓપરેટરે કહ્યું, મેચના દિવસોમાં અમદાવાદ જવાનું મોંઘું પડશે. અહીં એવી કેટલીક હોટેલો છે જેઓ વધુ માંગને ધ્યાનમાં રાખીને પ્રતિ રાત્રિ દીઠ . ૮૦,૦૦૦ સુધી ચાર્જ કરે છે.
ટ્રાવેલ એજન્ટસ એન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ અનુજ પાઠકે જણાવ્યું હતું કે, વિશ્વભરના લોકો, જેમાં ચાહકો, સમર્થકો, પ્રાયોજકો અને મીડિયા કર્મચારીઓનો સમાવેશ થાય છે, તે વલ્ર્ડ કપ માટે અમદાવાદ આવવાનું આયોજન કરી રહ્યા છે.એરલાઇન્સે ૧૩ થી ૧૬ ઓકટોબર દરમિયાન અમદાવાદ માટે વધારાની લાઇટસ ગોઠવવી જોઇએ જેથી અહીંથી મુસાફરી કરતા મુસાફરોને વધારાનો લાભ મળે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : ભીલવાસ નજીક ઇગલ પેટ્રોલ પંપે રાત્રીના માથાભારે શખ્સે ફિલરમેનને છરીના ઘા ઝીંક્યા
July 07, 2024 03:50 PMજામકંડોરણામાં : અષાઢી બીજ નિમિત્તે રામજીની ભવ્ય રથયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
July 07, 2024 03:45 PMજુનાગઢ : પ્રાચીન જગન્નાથજી મંદિરે અષાઢી બીજની ભવ્ય ઉજવણી પ્રભુજીને કરાયા દિવ્ય શણગાર
July 07, 2024 03:44 PMઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech