રેલ્વે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલાયું, જાણો શું રાખવામાં આવ્યું તેનું નામ?

  • December 28, 2023 09:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટનું નામ હવે મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ રાખવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANIએ ગુરુવારે સાંજે સૂત્રોના હવાલાથી આ માહિતી આપી હતી. અગાઉ અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને અયોધ્યાધામ કરવામાં આવ્યું હતું.


અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટનું નામ હવે 'મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યાધામ' રાખવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANIએ ગુરુવારે સાંજે સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application