ખંભાળિયાના રામનાથ મહાદેવના મંદિરે માખણના શૃંગાર દર્શન

  • August 21, 2024 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના પાદરમાં બિરાજતા પ્રાચીન અને સુપ્રસિદ્ધ શ્રી રામનાથ મહાદેવના મંદિર ખાતે સોમવારે માખણ પૂજાના દર્શન યોજવામાં આવ્યા હતા. માખણ શૃંગારના આ દર્શન માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા અને આ દર્શનથી ધન્યતા અનુભવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application