ખાપટ,ખંભાળા અને મહિયારીની કે.જી.બી.વી.માં પ્રવેશ કાર્યવાહી થઈ શ‚

  • April 26, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લાની ત્રણેય કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાપટ,ખંભાળા, અને મહિયારીમાં ક્ધયાઓના નામાંકન ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈન શરૂ થઈ છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાપટ,ખંભાળા અને મહિયારીમાં ક્ધયાઓના નામાંકન માટે આપની આસપાસ અથવા તો કોઈપણ જગ્યાએ આપને ડ્રોપ આઉટ , નેવર એનરોલ્ડ, અનાથ સિંગલ પેરેન્ટ્સ, બી.પી.એલ. (૦ થી૨૦ સ્કોર) હોય, નેશ વિસ્તાર વાડી વિસ્તાર, દરિયાઈ પટ્ટી વિસ્તાર, રસ્તે રખડતી,ભિક્ષુક ક્ધયા હોય.ધો. ૧ થી ૫ ની શાળા પછી અભ્યાસ માટે શાળા દુર હોય. એસ.સી, એસ.ટી, માઈનોરીટી ૭૫% અને બી.પી.એલ. ૨૫% ઓનલાઈન નામાંકનના ફોમ ભરવાના શ‚ થઈ ગયા છે,
તેમ પોરબંદર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે.પરમારે જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application